‘જે સુખ હું પામ્યો તે સુખ આખું જગત પામો.’

દાદા ભગવાન

સ્વાગત છે !

‘જે સુખ હું પામ્યો તે સુખ આખું જગત પામો.’

દાદા ભગવાન

દરેક જીવમાત્ર સતત સુખની શોધમાં છે. દુ:ખ કોઈને ગમતું નથી. તેમ છતાં, આ શોધનો અંત ત્યારે જ આવે છે જયારે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે અને આ શાશ્વત સુખની પ્રાપ્તિ માત્ર પોતાના સાચા સ્વરુપ(આત્મા)ની ઓળખાણ થયા પછી જ થાય છે. શાશ્વત સુખના આ માર્ગની શોધ એ. એમ. પટેલ દ્વારા થઇ હતી જેઓ દાદા ભગવાન નામથી ઓળખાય છે. તેમણે અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન કે જે અક્રમ વિજ્ઞાનના નામથી ઓળખાય છે તે જગત માટે ખુલ્લું કર્યું.

અક્રમવિજ્ઞાન પોતાના ખરા સ્વરુપ(આત્મા)ની પ્રાપ્તિના પાયા પર આધારિત છે. આ અનોખું વિજ્ઞાન રોજબરોજના પ્રશ્નોની વ્યવહારિક ચાવીઓ પૂરી પડે છે, જેનાથી જીવનમાં એકતા અને આનંદની પ્રાપ્તિ થાય છે.

જ્ઞાનીપુરુષની કૃપાથી માત્ર બે જ કલાકમાં જ્ઞાનવિધિથી પોતાના સાચા સ્વરુપની ઓળખાણ શક્ય બને છે.

અમારી એવી ભાવના છે કે આપ પણ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દેસાઈ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્તિના અનોખા પ્રયોગનો અચૂક અનુભવ કરો.  જુઓ વીડિયો 
Close Video

જ્ઞાન વિશ્વમાં અનુભવ કરવા જેવું છે

"દાદા પાસેથી જ્ઞાન મળ્યા પછી આંનદ આનંદ થઈ ગયો છે, સુખ - દુઃખ આવે ત્યારે દાદા કોઈપણ સ્વરૂપે સમજણ આપી જાય છે. હું અને દાદા એક જ છીએ એવો ભાવ થાય છે."

Play Video
જ્ઞાન વિશ્વમાં અનુભવ કરવા જેવું છે

જ્ઞાન વિશ્વમાં અનુભવ કરવા જેવું છે

"દાદા પાસેથી જ્ઞાન મળ્યા પછી આંનદ આનંદ થઈ ગયો છે,..."

00:01:36
જ્ઞાન પછી હું શુધ્ધાત્મા છું, અનુભવમાં આવે છે.

જ્ઞાન પછી હું શુધ્ધાત્મા છું, અનુભવમાં આવે છે.

"જ્ઞાન ન લીધું હોય તો પણ લેવા જેવું છે,લાભ થાય કે..."

00:03:40
પ્રત્યક્ષનો કેટલો બધો લાભ થાય છે.

પ્રત્યક્ષનો કેટલો બધો લાભ થાય છે.

"આ ઘર બેઠા આવેલી ગંગા કેહેવાય, જે જિજ્ઞાસા સાથે..."

00:02:23
Quotes
અમે તમને 'સ્વરૂપ જ્ઞાન' આપ્યું તે પછી તમને જે દશા ઉત્પન્ન થઇ છે તે કૃષ્ણ ભગવાને કહેલી 'સ્થિતપ્રજ્ઞ' દશા કરતાં ઘણી ઊંચી દશા છે. આ તો 'પ્રજ્ઞા' કહેવાય!! તેનાથી રાગ-દ્વેષને નીંદી નાખવાના.
ભગવદ્ ગીતાની યથાર્થ સમજ

સાપ્તાહિક લેખ

ભગવદ્ ગીતાની યથાર્થ સમજ

શ્રીમદ્ ભગવદ્ ગીતા એક અત્યંત ગહન ગ્રંથ છે. રણભૂમિ ઉપર પોતાના ભાઈઓ, કાકા, મામા, ગુરુ વગેરેને સામા પક્ષે ઊભેલા જોઈને, તેમને મારી નાખવાના વિચારથી અર્જુન અત્યંત હતપ્રભ થઈ ગયા હતા. તેમને યુદ્ધ કરવા માટે ઊભા કરવા અર્થે શ્રીકૃષ્ણ ભગવાને જે જ્ઞાન આપ્યું તે ભગવદ્ ગીતા તરીકે ઓળખાયું. હજારો વર્ષો પછી આજે ભગવદ્ ગીતાના જુદા જુદા અર્થઘટન થયા છે, પણ શ્રીકૃષ્ણ ભગવાનના હૃદયની વાત યથાર્થ રીતે ભાગ્યે જ કોઈ સમજી...

READ more share
લેટેસ્ટ અપડેટ્સ
Happy Birthday Pujyashree 2025 Happy Birthday Pujyashree 2025 May 12, 2025 | Happy Birthday Pujyashree!!! 9th May, 2025, a day that witnessed joy and celebration in every...
Pujyashree’s 55th Gnan Day Celebration at Royal Rajasthan Pujyashree’s 55th Gnan Day Celebration at Royal Rajasthan Mar 10, 2025 | In 2025, this auspicious occasion gets celebrated at Jaisalmer. Yes!... Jaisalmer, for Pujyashree’s...
Life-Instilling Ceremony of the Trimandir (Non-Sectarian Temple) in Pune (Maharashtra), India Life-Instilling Ceremony of the Trimandir (Non-Sectarian Temple) in Pune (Maharashtra), India Feb 19, 2025 | Param Pujya Dada Bhagwan gave this world a unique concept of ‘Trimandir’, where all Gods-Goddesses...
આગામી કાર્યક્રમ

પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા તમારા રોજબરોજના જીવનના પ્રશ્નોના સમાધાન મેળવો અને શાશ્વત સુખનો અનુભવ પ્રાપ્ત કરવા જ્ઞાન વિધિનો લાભ લો.

02 જુલાઈ to 03 જુલાઈ

Satsang & Gnanvidhi In Austin, USA

schedule region Unity Church of Hills, 9905 Anderson Mill Rd, Austin, TX, Austin, , USA
મળો પૂજ્ય દીપકભાઈને

દાદા દરબાર દ્વારા, પૂજ્ય દીપકભાઈ જયારે પણ સીમંધર સીટીમાં હાજર હોય ત્યારે આપ રૂબરૂ મળીને એમની સાથે વાતચીત કરી શકો છો.

×
Share on