નફો એ દેહનું વિટામિન છે ને ખોટ એ આત્માનું વિટામિન છે. પછી ખોટ છે જ ક્યાં?
પરમ પૂજ્ય દાદા ભગવાનજે જ્ઞાન ‘ઈમોશનલ’ કરાવે છે તે સંસારી જાગૃતિ છે. સાચી જાગૃતિ ‘ઈમોશનલ’ ના કરાવે.
પરમ પૂજ્ય દાદા ભગવાનલોકો મિત્રચારી તોડે છે તે મહીંની ને બહારની બન્ને તોડી નાખે છે. સંજોગવશાત્ બહારનું બગડ્યું, પણ મહીંનું ના બગડવું જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનબુદ્ધિ સંસારની દરેક બાબતમાં નફો-ખોટ દેખાડે. બુદ્ધિ દ્વંદ્વ દેખાડે. બુદ્ધિ એ દ્વંદ્વની જનની છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events