સત્ય કોને કહેવાય? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુ:ખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય, એ મોટામાં મોટું સત્ય છે! મોટામાં મોટો સિદ્ધાંત છે! આ 'રિયલ' સત્ય નથી, આ છેલ્લામાં છેલ્લું 'વ્યવહાર સત્ય' છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events